Transcription
[સંગીત] સ્વામીનારાયણ સ્વામીનારાયણ ઘનશ્યામ મહારાજની જય [સંગીત] હલો હલો [સંગીત] [સંગીત] ભવસંભવ ભવસંભવ ભેતિ વેદનમ [સંગીત] [સંગીત] સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ તપઃ ક્રિયા ફલમ ક્રિયા ફલમ [સંગીત] [સંગીત] સહજા નંદ સહજા નંદ ગુરુ ગુરુ ભજે ભજે સદા ત્રુયતામ દેવ દેવેશ પ્રભુ [સંગીત] [સંગીત] વદીયનાવધા નેન [સંગીત] [સંગીત] પથઈશે પથઈશે શુભા શુભા કથા કથા [સંગીત] નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ
બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધાકૃષ્ણ દેવ દેવ શ્રી નરનારાયણ શ્રી નરનારાયણ દેવની દેવની શ્રી લક્ષ્મીનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવની દેવની શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલની શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટ ભંજન દેવ ૐ ૐ નમઃ પાર્વતી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ આપણા આપણા સૌના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો [સંગીત] [સંગીત] શ્રી નરનારાયણ દેવ ગાદિપીઠાધિપતિ બધા જ હરિભક્તોને પૂનમના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહલા ભક્તજનો [સંગીત] [સંગીત]
આપણે હવે દર પૂનમે જૂનાગઢના રુગનાથ ચરણદાસજી સ્વામી એમને શ્રી હરિ ચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ બનાવેલો છે તો એમાં સ્વામીએ [સંગીત] [સંગીત] અનેક ગામોમાં મહારાજે જે ચરિત્રો કરેલા છે એ સ્વામીએ ચરિત્રો લખેલા છે [સંગીત] [સંગીત] એ આપણે શ્રવણ કરીશું. લોજથી સાંજે વરસતા મે એટલે વરસાદમાં ચાલ્યા તે માંગરોલ બંદર આણંદજીભાઈના ઘરે અડધી રાત્રે પધાર્યા. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને સત્સંગ વધારવા માટે બધા હરિભક્તોને સુખ આપવા માટે કેટલું વિચરણ કર્યું છે. એ વખતે તો આવી વાહનોની સુવિધા નહતી કા ચાલીને જાવું પડતું. વાહનમાં સારામાં સારું વાહન એટલે ઘોડો. આજે પણ સ્વામિનારાયણ ભગવાન જેટલા ઠેકાણે વિચરણ કરેલું છે એટલા સ્થળોએ આજે કાર કે પ્લેનમાં જાઓને તો એ તમારી જિંદગીમાં પૂરા ન થાય એટલા બધા સ્થાનોએ ભગવાન વિચરણ કરેલું છે. લો એટલા માટે સ્વામિનારાયણ ભગવાન સભામાં એમ કહેતા કે ભક્તજનો ભક્તજનો તમે અમારા દાખડા સામે જોઈજો કે મેં તમારા માટે કેટલું કર્યું છે. સત્સંગમાં આવ્યા પછી કોઈ દિવસ મહારાજ પલાઠી વાળીને બેઠા નથી. લોજ ગામથી મહારાજ રાત્રિના સમયે ચાલ્યા તે માંગરોલમાં અડધી રાત્રે પહોંચ્યા. રમેશભાઈ પાછો વરસાદ ચાલુ હતો. વરસાદમાં બોલો નકર ક્યાં સ્વામિનારાયણ ભગવાનને કોઈ દીકરા કુવારા રહી જવાના હતા. ઘરના કમાળની હાંકળ ખખડાવી હાંકળ ખખડાવી અત્યારના છોકરાને ખબર પડે હાંકડ ખખડાવી એટલે એટલે પેલા હાંકડ આવતી ખબર હે ઓલા કમાડ હોય ને એને ઉપર દઈ દેવાની. આવે પછી આ રીતની આવતી [સંગીત] [સંગીત]
આનંદજી ભાઈને જગાડ્યા ત્યારે એને જાગીને ને કમાડું ગાળીને જોઈએ ને તો મહારાજના વસ્ત્ર સઘડા પલડેલા હતા. તેથી આનંદજીભાઈએ બીજા કોરા વસ્ત્ર પહેરવા આપ્યા આપ્યા. સગડી કરીને તપાડ્યા. ઠંડી ચડી ગઈ હતી. પછી મહારાજે કહ્યું કે આણંદજીભાઈ અમારે જમવું છે. જ્યારે પ્રેમી ભગત દેખાય ને ત્યારે ત્યારે ભગવાનને ભૂખ લાગે. તે આનંદજીભાઈની પાસે સામેથી માગ્યું. લો એમને ભૂખ લાગી. અડધી રાત્રે આનંદજીભાઈ કે લ્યો મહારાજ થાળ કરાવું. મહારાજ કે નવું કરવું નથી. તૈયાર હોય એ લાવો લાવો. તો પણ આનંદજીભાઈએ બહુ તાણ કરી પણ મહારાજે ના પાડી હતી. આનંદજીભાઈએ ટાઢો બાજરાનો નો અડધો રોટલો અને તાંદળજાની ભાજી હતી આપી. તાંદળજાની ભાજી ખાધી છે. મંગળદાસ અહી અમેરિકામાં મળે છે. તાંદળજો મળે છે અહ નહી મળતો હોય. હે મળે છે ત્યારે હસુલાલ લાવો એકદી તારે આપણે તાંદળજાને ભાજી કરીએ. જમીન મહારાજ પઢી ગયા પછી સવારે ઉઠા ને ત્યારે આનંદજીભાઈએ પૂછ્યું કે મહારાજ તમને અંધારી રાત્રે માર્ગ કેમ હુઈ ગયો એટલે માર્ગ તમને કઈ રીતે જડ્યો. વરસાદ ચાલુ હતો. પોર અંધારું હતું. મહારાજ કે વીજળી ઘણી થાતી હતી એના જપકારામાં રસ્તો તો જોતા જોતા અમે અહી આવ્યા છે આવ્યા છે. એ સાંભળી ને આનંદજીભાઈ બહુ આશ્ચર્ય પાયમાં હો હો.
એકવાર મહારાજે કહ્યું કે આણંદજીભાઈ અમારી પૂજામાં લાલજીની મૂર્તિ છે. લાલજી એટલે ઓલા માખણીયા આવે ને આમ હાલતા હોય હીચણીયા હોય હીચણીયા. એની પૂજા તમે કરજો. માટે અમે તમને લાલજી આપીશ આપીશ. આણંદજીભાઈ કહે કે મહારાજ લાલજીને તો નિત્ય થાળ ધરવો જોઈએ. અમે ગ્રહસ્થથી બની શકે નહીં. મહારાજ કે તમને અમે કહીએ એમ કરો. એ લાલજીને સવારમાં નવરાવીને હાકર ધરજો. જો તમારે ગ્રહસ્થો એ ખાસ તમારા ઘર માટે તો ચિત્ર પ્રતિમા પેન્ટિંગ આવે ને એ જ મૂર્તિઓ પધરાવવાનો આગ્રહ રાખો. પછી તમે સાવ રિટાયર્ડ થઈ ગયા હોય ને કોઈ પ્રવૃત્તિ ન હોય ને કાઈ ઘરે નાના છોકરાઓ ન હોય અને હરિકૃષ્ણ મહારાજ રાખો તો વ્યવસ્થિત સેવા પૂજા થવી જોઈએ. કારણ કે ભગવાનને સવારમાં બાળભોગ ધરાવવો જોઈએ. બપોરે થાળ. સાંજે થાળ. સમયે સમયે પોઢાડવા પડે. તમે બહાર ગામ જાવ તો ઘરે મૂકીને ન જતા રહેવું પડે. આ તો ભગવાને પડદો નાખીને ભલે મહિનો બહાર નીકળી જાવ નકર દોષ લાગે [સંગીત] [સંગીત]
ત્યારે આણંદજીભાઈએ લાલજી લીધા અને પોતે જીવ્યા ત્યાં સુધી લાલજીની પૂજા કરી અને ધામમાં ગયા પછી એમની દીકરીએ પૂજા કરીને કેવટે એ લાલજી જૂનાગઢના મંદિરમાં આવ્યા. હાલ પણ એ જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના લાલજી છે છે. તમે બધા જૂનાગઢ તો ગયા હશો ને. અડી કડી નવઘણ કૂવો જેને ન જોયો એ જીવતો મુવો એમ કહે છે કહે છે. નવગણ કુવો હશે. પછી દત્તાત્રેય ભગવાનના ચરણાર વિન છે. એ જૂનાગઢ ઉપર ગયા હોય એને ખબર હોય એમ કે કે બધી ચારધામની યાત્રા કરીને એ દત્તાત્રેય ભગવાનનો મોટો ટોકરો છે. એ ટોકરો વગાડે ત્યારે યાત્રા પૂરી થઈ કહેવાય. એમ કહે છે. અત્યારે તો રોપવે થઈ ગયો છે હો. તમને ખબર છેને રોપવે થઈ ગયો છે. હવે ટૂંક સમય પાવાગઢમાં પણ રોપવે શરૂ થવાનો. નરેન્દ્ર મોદી આવશે લગભગ ઉદ્ઘાટન કરવા માટે કરવા માટે. હે ચાલુ છે તો બીજે ક્યાં ચાલુ કરે છે. બીજે ક્યાંક કર્યો છે એનું હમણે ઓપનિંગ છે [સંગીત] [સંગીત]
હમણે જમ્મુ કાશ્મીરમાં તો સૌથી ઊંચામાં ઊંચો પુલ એનું ઉદ્ઘાટન કર્યું હો. હવે તો ટ્રેનમાં તમે રમ રમાવીને જાવા દયોને. તમે એક વખત આનંદજીભાઈએ કમાવા સારું મુંબઈ જવાનો મનસુબો કર્યો. તમે બધાય મનસુબો કર્યો હતોને કે આપણે અમેરિકા જાવું છે કમાવા માટે. તો એ સમયમાં વિદેશ એટલે મુંબઈ. વિદેશ કહેવાતું હો. તો મહારાજને વાત કરી. અહીં માંગરોલમાં આપણને માંડ મારન જાર ખાવા મળે છે. તે જો મુંબઈ જાયને તો ઘઉંની રોટ ોટલીને ડાડ ભાત મળે મળે. એ વાત મહારાજે અંતર્યામી પાણી જાણી. આનંદજીભાઈ આગળ વાત કરી કે આજ અમે નઈને આવતા હતા એ વખતે અમને એક પુરુષ હામો મળ્યો. મહારાજને વાત કરીને કે મહારાજ મારે મુંબઈ જાવું છે કમાવવા માટે. તે મહારાજ કે જો અમે સવારે સ્નાન કરીને આવતા તા સામે એક પુરુષ મળ્યો મળ્યો. એને પગમાં તાજા તેલે ચોપડેલા ના પગરખા પહેર્યા હતા. પહેલાના એ ચામડાના જે પગરખા આવતા ને કોઈને હાથમાં લઈને એક મૂક્યો હોય ને તો અહીયા યા પૂરું થઈ જાય એવા જોડા આવતા આવતા. એને પછી તેલથી ચોપડે એટલે થોડાક કૂણા રે. તો મહારાજ કે એના પગમાં તાજા તેલે ચોપડેલા પગરખા પહેર્યા હતા અને લુગડા પણ નવા પહેરેલા હતા. એ આવીને અમારે પગે લાગ્યો ને ત્યારે અમે એને પૂછ્યું તમે કોણ છો. તો બોલો હું તો સંઘેડિયા. આણંદજીભાઈનું પ્રારબ્ધ શું પ્રારબ્ધ. એ મુંબઈ જાવું છું. પછી અમે એને કહ્યું ત્યાં શું કરવા જાવો છો. ત્યારે બોલ્યો અહીં આનંદજીભાઈને જાર ખાવા મળે છે તે માટે ત્યાં પણ એને માટે આગળથી જઈને જાર તૈયાર કરી રાખું. એમ જાણીને હું એમનાથી અગાઉ વાણે બેસીશ. એ સાંભળીને આનંદજીભાઈ કે મહારાજ મારે હવે મુંબઈ જાવું નથી. અહીયા ગયા પછી ખોરી જાર જ મળવાની છે મળવાની છે. કેમ કે ત્યાં પણ જાર ખાવાની જ મળશે તો અહી તમારા દર્શન મૂકીને ત્યાં શા માટે જવું જોઈએ. એમ કહી ઘેર રહ્યા ને મુંબઈ જવાનો મનસુબો પડતો મેલ્યો.
એક દિવસ શ્રીજી મહારાજે શ્રીજી મહારાજે આણંદજીભાઈને પોતાનો નિશ્ચય કરાવા સારું કહ્યું કે આ તમારી દુકાનમાં જે ટાસ્કા છે ને એની માળા પગની ઘૂટી સુધી લાંબી કરી પહેરીને આખા ગામમાં ફરીને આવો અને જે કોઈ પૂછે ને એને કહેજો કે અમારા ગુરુની આજ્ઞા છે. પછી તેઓ એ માળા પહેરીને આખા શહેરમાં અને દરબાર ઘઢમાં ફરીને મહારાજને દંડવત કરી પગે લાગીને બેઠા. તે જોઈ મહારાજ એના ઉપર ખૂબ રાજી થયા અને બોલ્યા છે તમે ખરા અમારા નિશ્ચયવાળા છો. કારણ કે તે વિના બીજાથી આમ થાય નહીં. શ્રીજી મહારાજ માંગરોલમાં આનંદજીભાઈને ઘેર રહેતા હતા. તમે ગયા છો બધાય માંગરોલ. સમુદ્રના કાંઠે જ આ શહેર આવ્યું છે. લોજથી નજીક જ થાય. અયા નાળિયલ બહુ સારા મળે. મોટા મોટા પાણીવાળા. કારણ કે સમુદ્ર રહ્યો ને આ બાજુ માંડવી જાવ તો ત્યાંય પણ નાળિયલ વધારે મળે. વિચાર કરો કે સમુદ્રનું પાણી ખારું હોય પણ નાળિયલનું પાણ કેવું ટોપરા જેવું મીઠું હે. કુદરતની કેવી રચના હ કડા અપરંપાર એમાં પહોંચે નહીં. વિચાર કીડી કેવડી તો એની અંદર આંતરડા તો હોય ને આંતરડા કેવડા બનાવીશ. વિચાર તો કરો આતરડાવી એના તો પાચન થાય નહીં. અદભુત કળા છે ભગવાનની. હો તો મહારાજ આનંદજીભાઈને ઘરે રહેતા હતા ત્યારે મીંઢિયાવળ તથા લવિંગીયા મરચા બહુ જમતા. જમતા લવિંગીયા મરચા એટલે તીખામાં તીખા અને મીંઢીયાવાળ એટલે મીંઢીયાવાળ એટલે ડોબાને તમે પાઈ દોને તો ડોબો તો મરી જાય. તે માટે આણંદજીભાઈના ઘરના મનુષ્ય જે રાજબાઈ તે મીંઢીયાવળ દળી લાવી મેલતા અને લવિંગીયા મરચાને પણ ખાંડી રાખતા ને દરરોજ મહારાજને જમવા આવતા હો. અત્યારે જેટલા ભગવાન થઈને ફરે છે ને એની આ પરીક્ષા કરવી જોઈએ. મીંઢિયાવરણને લવિંગયા મરચા ખાવા આપોને ગોળા કરીને આપવાના એ ખાઈ જાય તો ભગવાન હાચા. તે મરચા કોઈથી જમી શકાય નહીં એવા તીખાવાય. પણ મહારાજ નિત્ય જમતા. નાના પ્રકારની લીલા કરતા. પોતાની પૂર્વાશ્રમની વાતો આણંદજીભાઈ આગળ કરતા કે અમે ઘરથી ચાલી નીકળ્યા તે વનમાં ફરતા તા ફરતા. પુલાશ્રમમાં ચાર માસ તપ કરીને ચાલ્યા પુટોલપુર નગર આવ્યા. એ શિરપુર ગયા ત્યાંથી જગન્નાથપુરી ગયા. જગન્નાથપુરી ગયા છો તમે. આ જગન્નાથપુરીની અમુક વિશેષતાઓ હશે. જો ઉપર અહિયા ઓલું ચક્ર છે. ખબર છે ને મંદિરની ઉપર શિખર ઉપર ચક્ર છે. એ ચક્ર તમે ગમે તે દિશામાં જઈને જુઓને તો તમારી સામે દેખાય. નકર ચક્ર તો આમ જ છે પણ તમે ગમે તે દિશામાં જોવ ને તો તમારી સામે જ દેખાય. આ એની વિશેષતા છે. તમે બહાર નીકળો એટલે સમુદ્રના મોજાનો અવાજ તમને હંભળાય. મંદિરમાં જાવ એટલે ઈસી મિનિટે બંધ થઈ જાય. મંદિર ઉપરથી કોઈ પંખી પણ ઉડીને નીકળી ન શકે. બોલો શકે. બોલો. અને સૌથી ઊંચામાં ઊંચું જગન્નાથપુરીનું મંદિર છે છતાં એને પડસાયો ન પડે. નકર પડસાયો તો આપણે હાલ્યા જતા હોય તો પડેને પણ જગન્નાથપુરીમાં પડસાયો ન પડે. અને ત્યાં અને ત્યાં પ્રસાદમાં ભાત આપવામાં આવે છે. ભગવાનને પણ ભાત ધરાવવામાં આવે છે. તો એના માટે માટલા મોટા હોય. એક પછી એક એક પછી એક એમ માટલાદ બાર ઉપરા ઉપરી ચડાવે. તો નીચે અગ્નિ મૂકવામાં આવે તો પહેલા નીચેનું માટલું હોય એ ચડવું જોઈએને પણ જગન્નાથપુરીમાં પણ જગન્નાથપુરીમાં ઉપરનું માટલું હોય એ પહેલા ચડી જાય ને પછી નીચે ના ચડે. અને જગન્નાથપુરીમાં અને જગન્નાથપુરીમાં દરરોજ જે પ્રસાદ બનાવવામાં આવે 20 25 હજાર કે 50 હજાર માણસોનો તો વધારે માણસો આવે તો તૂટો ન આવે અને ઓછા માણસો આવે તો વધે નહીં. આજ પણ કળિયુગમાં તમને એમ લાગે કે સાક્ષાત ભગવાન છે એમ. હમણે અસાઢી બીજે રથયાત્રા નીકળે. લાખોની સંખ્યામાં તમને પગ મૂકવાની જગ્યા ન મળે. તમે ટીવીમાં જોતા હશો શાયદ એના કેટલા મહિના અગાઉ એ બધી તૈયારી કરવા માંડે. અત્યારે બધી તૈયારી થઈ જ રહી છે. અમદાવાદમાં પણ રથયાત્રા નીકળશે. તો મહારાજ વાત કરે છે કે જગન્નાથપુરી ગયા ને ત્યાંથી માનસા શહેર જઈને ત્યાં રહ્યા અને રાજા એકાંતમાં એક ઓટો હતો ત્યાં અમારું આસન કરાયું. એ ઓટે અમે હંમેશા ધ્યાન કરતા કરતા ને તે સત્રધર્મા નામે રાજા હંમેશા અમારી વાતો સાંભળવા આવતા અને રાજાએ અમને ધ્યાન કરવા માટે એક શીસમની પાવડી સુથાર પાસે કરાવી આપી હતી. પાવડી પાવડી કોને કહેવાય હા હાથ નીચે હોય છે. ખબર છે તમે કોક યોગીને જોયા હોય તો એ લાકડાની આ રીતે આમ હાથ સ્થિર રહે એમ પડી ન જાય એને પાવડી કહેવાય. તો એ સત્ર ધર્મ રાજા હતા એને ભગવાનને ધ્યાનમાં બેસે એટલે એ હાથ આમ રાખવા માટે પાવડી આપી તી. એ પાવડી ઉપર અમે છાતી રાખીને બેસતા અને ધ્યાન કરતા. ક્યારેક પડખા ભેર બેસતા ત્યારે પડખે પાવડી રાખીને ધ્યાન કરતા. એ પ્રમાણે મહારાજ વાતો કરતા. ચાર માસ સુધી આણંદજીભાઈના ઘરે રહ્યા. વિચાર તો કરો એક ભગતને રાજી કરવા માટે મહારાજ ચાર મહિના સુધી ભગતના ઘરે રોકાણા ને એ પાવડી મહારાજે આનંદજીભાઈને આપી અને પાવડી આનંદજીભાઈ ધામમાં ગયા પછી એમની દીકરી હતી એને જૂનાગઢ મંદિરે સુખ સયામાં પધરાવી છે. હાલ પણ સુખ ષયામાં એ પ્રસાદીની પાવડીના દર્શન થાય છે.
એકવાર શ્રીજી મહારાજ ગોવર્ધનભાઈની મેડીએ આવ્યા હતા. ગોવર્ધનભાઈ બહુ સારા ભગવાનના ભગત હતા હો. આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો હતા. સભા કરીને બિરાજમાન થયા. એ વખતે સભામાં મૂળચંદભાઈ આનંદજીભાઈ રામચંદ્ર શેઠ તથા પુરબિયા મનસારામભાઈ પુરબિયા મનસારામભાઈ આદી ઘણાક હરિભક્તો આવીને મહારાજને પગે લાગીને બેઠા લાગીને બેઠા. એલો પરચૂરણ આવી ગયું તે વખતે એક હરિભગતે આવીને પેંડાનો થાળ ભરીને મહારાજ આગળ મેલ્યો. ત્યારે મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું અમને જમાડો. તે ગોવર્ધનભાઈ થાળમાંથી પેંડા લઈને પોતે જમવા લાગ્યા. બધાય જમી ગયા. તે સમયે સભામાં બેઠેલા જે રામચંદ્ર શઠ તે બોલ્યા કે મહારાજ પેંડા તો તમને જમાડવા સારું હરિભગતે મેલ્યા હતા તે તમે ન જમાના. ગોવર્ધનભાઈ જમી ગયા. હું કીધું તું તો મહારાજને પેંડા જમાડો એમ કીધું એને બદલે પોતે જમતા. મહારાજ જમો મહારાજ જમો. પોતે જમી ગયા ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા છે હે રામચંદ્ર શઠ તે પેંડા તો ગોવર્ધન ભાઈએ અમને અંતરમાં ધારીને જમાડ્યા છે તેમ તમે જાણો. કારણ કે આગળ કૃષ્ણ અવતારમાં દુર્વાશા ઋષિ વૃંદાવનમાં આવ્યા હતા. ભગવાને કહેવરાવ્યું જે હું ભૂખ્યો છું તો મારે માટે જમવાનું મોકલાવજો. સર્વે ગોપીઓને સર્વે ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે દુર્વાસા ઋષિ ભૂખ્યા છે તો તમે એમને જમાડી આવો. ગોપીઓ થાળ લઈને જમાડવા ચા ચાલી ત્યારે યમુનાજીમાં પાણીનું પૂર આવેલું હતું. તેથી એને ભગવાનને કહ્યું કે જમુનાજીમાં પાણીનું પૂર આવેલ છે કેમ કરીને ઉતરીએ. ભગવાન કે તમે ત્યાં જઈને જમુનાજીને કહેજો જે શ્રીકૃષ્ણ સદાય બાલ બ્રહ્મચારી હોય તો માગ દેજો. પ ગોપીઓએ ત્યાં જઈને એ પ્રમાણે કહ્યું ને એટલે માગ દીધો. હવે તમે સાંભળજો. પછી દુર્વાસાને જમાડીને ચાલ્યા ત્યારે કહ્યું કે જમુનાજીમાં પાણીનું પૂર આવેલ છે હવે કેમ કરીને જઈએ. ઋષિ કે તમે આવ્યા કઈ રીતે. તો કે કનૈયાએ એવું કહ્યું કે અમે સદા બાલ બ્રહ્મચારી હોય તો યમના મૈયા માગ દઈ જો. એમ તમે કહેજો તો માર્ગ દઈ દીધો. હવે દુર્વાસા ઋષિ એમ કહે છે કે તમે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો દેજો. ગોપીઓ વિચાર કરે ગાડું ભરીને તો ખાઈ ગયા છે. એટલે ગોપીઓએ જઈને એ પ્રમાણે કહ્યું ને તુરંત જમુનાજીએ માગ દીધો. એમ જે ભગવાનને હંભારીને જમે છે એના અંતરમાં ભગવાન પોતે જમે છે જમે છે.
સચ સચ્ચિદાનંદ સ્વામી હતાને મહારાજ જ્યારે ધરમપુર ગયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને ગઢપુર મૂકીને ગયા છે. સચ્ચિદાનંદ સ્વામી એટલે મહારાજ વિના રહી ન શકે એમ કહેવાય. સચ્ચિદાનંદ સ્વામીને પ્રભુનો વિયોગ થાય ને આમ જેટલા રૂવાડા હોય ને અયા લોહીના ટસિયા નીકળી જાતા. રાધાજીને કૃષ્ણ ભગવાનનો વિયોગ થતો ને તો ચાંદલો છે શ્યામ થઈ જાતો. રાધાજીનો એવાપે પ્રેમી ભક્તો હતા. ભગવાન વિના રહી ન શકે. તો મહારાજ ધરમપુર ગયા. ભગવાન જતા રહ્યા એવા સમાચાર મળ્યા. સચ્ચિદાનંદ સ્વામી ખાવું પીવાનું
તો એમને એમ બેસી રહ્યો. મહારાજ જમીને પાછા વડ્યા ને ત્યારે કંદોઈ હામું જોઈને આમ ચપટી વગાડી. સમાધિમાંથી જાગ્યા. મહારાજને દેખીને દુકાનમાં હંતાઈ ગયો. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા. ઉતારે આવીને કથા કરાવીને ભગવાન પોઢી ગયા. લોકો. મહારાજે સમાધિ પ્રકરણ ક્યાંથી ચાલુ કર્યું હતું? કર્યું હતું? માંગરોડથી. વાંકિયા ગામના રઈસ શાખે ઠુમર એવા બે કણબી પટેલ. કયા ગામના? વાંકિયા ગામના. વાંકિયા ગામના. વાંકિયા ગામના. વાંકિયા ગામ. એક તો અહીંયા અમરેલીની બાજુમાં આવ્યું હોય અને એક આ સોરઠનું વાંકિયા ગામ. તો કણબી કણબી ત્યાં કાંઈક ખરીદી કરવા માટે આવ્યા હતા. ક્યાં ગામમાં આવ્યા ખરીદી કરવા? માંગરોલ શહેરમાં. એ શહેર કહેવાતું. તે પટેલ ઘરમાં રહેવા ગયા હતા. તે માંગરોલ. વિવાહનો સામાન લેવા આવેલા. એને હજાર કોરીનો સામાન લીધેલો ને ગાડામાં ભરો હતો. એ વખતે વાજેન્દ્ર વાગતા આવે તે સાંભળીને એને દુકાનમાં બેઠા બેઠા પૂછ્યું, “આ કોણ આવે છે?” ત્યારે દુકાનદાર વાણીએ કહ્યું, “એ જાદુગરા સ્વામિનારાયણ આવે.” જાદુગરા કહેતા હોય તેને જે જુએ ને એને સમાધિ કરાવીને ગાંડા કરી મૂકે. માટે બે ગોઠણ ઊભા રાખી એની વચ્ચે માથું રાખી, માથે પસેડી ઓઢીને બેસી જાવો ને જરાક હામું જોયું તો તુરંત સમાધિ કરાવી દે છે. ત્યારે બેય જણા એ પ્રમાણે ગોઠણ વચ્ચે માથું રાખી, માથે પસેડી ઓઢીને બેસી ગયા. મહારાજ ત્યાંથી જરા આગળ ગયા. ત્યારે માથેથી પસેડીયું ઉતારીને વાહો જોયું અને વાણીયાને પૂછ્યું, “આમાં સ્વામિનારાયણ કયાં?” કારણ કે સંતો હરિભક્તોની વચ્ચે જાતાં ત્યાં મહારાજ ગાતાં વાતો હોય. તો વાણીયાને પૂછ્યું, “આમાં સ્વામિનારાયણ કોણ છે?” કે ત્યારે વાણીએ કહ્યું, “ઓલી બોરી હેઠે નાની નળીયું વાળા તે સ્વામિનારાયણ છે.” તે વખતે કણબીએ મહારાજને જાજીવાર સુધી જોયા પછી, મહારાજ તો મૂળચંદભાઈને ઘરે પધાર્યા. બાજુટ ઉપર બેસી થાળજીમાં ચડું કરી મુખવાસ લઈ સંતને પીરસીને જમાડ્યા પછી, ગાતાં વાતો પાસે ઉતારા પધાર્યા ને કણબીઓ માલ લઈ ગાડા ભરીને પોતાને ઘરે ગયા ને વિવાહ ઉકેલ્યો. પછી એને ગામ સાધુ ગયા. એની વાતો સાંભળીને બેય ભાઈ સત્સંગી થયા. હમજાણું, તમને જ્યારે સમાધિ પ્રકરણ ચલાવે ત્યારે મહારાજની સામે જોવા તૈયાર નહોતા. હવે એ ગામમાં સંતો ગયા. સંતોની વાતો સાંભળીને પાછા ભગવાનના ભક્ત બન્યા. સાધુને રસોઈ આપીને જમાડ્યા. તેવામાં શ્રીજી મહારાજે ફાગણ માસમાં પંચાળે ઉત્સવનો સમયો કર્યો. રંગોત્સવ કર્યો હતો ને ત્યારે ત્યાં બેય ભાઈ દર્શન કરવા આવ્યા. મહારાજને પગે લાગીને કહ્યું, “મહારાજ, અમને ને સમાધિ કરાવો.” એ વખતે સમાધિ કરાવતા હતા પણ એ વખતે તો ગોઠણ વચ્ચે માથું નાખીને બેસી ગયા હતા અને હવે નિશ્ચય થયો પછી મહારાજને કે સમાધિ કરાવો. મહારાજ કે, “જ્યારે અમે સમાધિ કરાવતા હતા ને એ વખતે તમે માંગરોલમાં માલ લેવા આવેલા વાણીયાની દુકાનમાં બેઠા હતા ત્યારે વાણીયાના કહેવાથી તમે પગમાં માથા ઘાલી, માથે પસેડી ઓઢીને બેસી ગયા હતા. પણ પસવાડેથી તમે ભાવે કરીને અમાર દર્શન કર્યા હતા. એ પુણ્ય કરીને તમને સત્સંગ થયો હશે. બોલો.” એ ફક્ત મહારાજને જોયા એટલું પુણ્ય થઈ ગયું ને સત્સંગ થઈ ગયો. લોકો. તે સાંભળીને તેઓ અતિશય આશ્ચર્ય પામ્યા અને મહારાજનો ખરેખરો નિશ્ચય કર્યો અને સમયો કરીને ઘેર ગયા. પછી બેમાંથી એક જણ સાધુ થઈ ગયો. બોલો ગયો. બોલો. અને મહાપુરુષદાસજી અને મહાપુરુષદાસજી નામ પાડ્યું. એને જીવ્યા ત્યાં સુધી ગઢડાની મહંતાઈ કરી હતી અને મંદિરની સારી સેવા કરી અને ધામમાં ગયા. [સંગીત] [સંગીત] વાલા ભક્તજનો. વાલા ભક્તજનો. માંગરોલ ગામમાં. માંગરોલ ગામમાં. એક દેવીવાળો મગનીરામ નામ સાંભળેલું તમે નહીં. બસ આ દેવીવાળો મગનીરામ ફરતો ફરતો પોરબંદર જઈ બાવાની જગ્યામાં ઉતર્યો. ત્યાંથી સાકરના સીધા લીધા, જમીને મહંત પાસે રૂપિયા માગ્યા. બાવાએ ના પાડી. એટલે એને ચીપિયા મારવા માંડ્યા. એ વખતે બાવો બોલ્યો, “અહીં ડેડકા ડાંભો છો તેથી શું થાશે? પણ જીવન મુક્ત સ્વામિનારાયણ છે. એની પાસેથી તમે રૂપિયા લ્યો ને તો ખરા.” ત્યારે મગનીરામ બોલ્યો કે, “અરે એનો શું ભાર છે?” એમ કહી ત્યાંથી માંગરોલ ગયો. ત્યાંના રાજા વજરુદ્દીન પાસે જઈને કહ્યું, “500 રૂપિયા લાવો. આવો નહીં તો તમારું શહેર બાળી દઈશ.” અને શારદા દેવી. શારદા દેવી. વસ કરેલા હતા. જ્યારે બોલાવે ત્યારે શારદા દેવી આવે. બોલો. એટલા માટે એને દેવીવાળો મગનીરામ કહેતો અને કેટલાય રાજા મહારાજાઓને પાસે રૂપિયા મન ફાવે એમ માંગતો. માંગતો કેટલાય માણસો એને વશ કરેલા. મોટું જાણે સૈન્ય હોય ને એ રીતે હાથી ઘોડા મોટા મોટા. તો હવે તો હવે પોરબંદર આવ્યો તો એને વાત કરી કે, “તમે સ્વામિનારાયણ પાસે જઈને 500 રૂપિયા લોને તો તમે સાચા.” કહેવાય. અહીંયા રાજાની પાસે આવ્યો તો એ વખતે માંગરોલના રાજાનું નામ શું હતું? વજરુદ્દીન. “500 રૂપિયા લાવો, નહીં તો તમારું શહેર બાળી દઈશ. દઈશ.” એમ કહીને મોઢામાંથી અંગારા કાઢવા લાગી ગયો. તે વખતે રાજાએ કહ્યું, “હે અગ્નિરામ, તમારે બહુ બળ હોય ને તો ગામને આતમને ને દરવાજે એની જગ્યામાં સ્વામિનારાયણ રહે. એની પાસે તમે જઈને એક ફેરો રૂપિયો લ્યો પછી અમે આપશું.” એ સાંભળીને મગ્નીરામ કહે, “એનો શો ભાર છે? હું હમણાં એની પાસે જઈને રૂપિયા લઈ આવું છું.” એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. રસ્તામાં પૂછ્યું, “સ્વામિનારાયણ ક્યાં છે?” ત્યારે ગામના માણસોએ કહ્યું, “આ દરવાજા સામી જગ્યા રહી ત્યાં જાવ.” એ જગ્યામાં ગયો ને તો મહારાજ બેઠા હતા. ત્યાં જઈ મગનીરામ કહે, “તમે સ્વામી સ્વામિનારાયણ છો?” મહારાજ કે, “હા, અમે સ્વામિનારાયણ છીએ. જે કામ હોય એ કહો.” ત્યારે મગનીરામ બોલ્યો, “મને 500 રૂપિયા આપો.” “હાલો 500 રૂપિયા?” ત્યારે મહારાજ કે, “અમે રૂપિયા તો નથી આપતા પણ સદાવ્રત દઈએ છીએ. તે લોટ દાળ જોઈએ ને તો લઈ જાવ.” તો કે, “લોટ દાળ લેનારો હું નથી. હું તો સાકરના સાતા પાકા સીધા લઉં છું ને રૂપિયા લઉં છું. ન આપે એની જગ્યા બાળી દઉં એવું મારામાં બળ છે.” મહારાજ કે, “તમારે જે કરવું હોય ને સુખેથી કરો. અમે કાંઈ બીતા નથી.” તે સાંભળીને મગનીરામ બબડતો ત્યાંથી ઉઠ્યો. દક્ષિણ આદિ કોર ડોસાની વાવ છે ત્યાં ગયો. તે મોટું વડનું વૃક્ષ છે ને એની નીચે આસનવાળી પોતે સાધેલી શારદાદેવીનું સ્મરણ કરવા બેઠો અને એને બોલાવીને કહ્યું કે, “હે માં, તમે સ્વામિનારાયણને જીતાવીને મારો જય કરાવી આપો.” ત્યારે દેવી બોલી કે, “તે નાનપણથી બ્રહ્મચર્ય વ્રત પાડીને ભગવાન મેળવવા પ્રયત્ન કર્યો હતો કે આ સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. માટે જો તારે કલ્યાણ જોતું હોય તો એ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર. આ છે ને નાનપણથી બ્રહ્મચર્યનું પાલન કરી ઘરનો ત્યાગ કરીને ભગવાનને મેળવવા માટે નીકળેલો પણ એને એક પીપા ભગતે શારદા દેવીને વશ કર્યા એવી વાત સાંભળી એની પાસે ગયો અને એની પાસે રહીને શારદા દેવીને વશ કર્યા. તે પછી એ દિશા ભૂલી ગયો. ભગવાન મેળવવાને બદલે અનેક માણસોને સાધવા માંડ્યો. પોતાને વશ કરવા માંડ્યો અને પછી તો મનાવવા પૂજાવા માંડ્યો. એટલે શારદાદેવે કીધું કે, “તું નાનપણની વાત તો યાદ કર કે શા માટે ઘરનો ત્યાગ કર્યો હતો? આ ભગવાન છે. માટે તું જઈને આશરો કર.” આશરો કર. પણ એને શારદાદેવનું તો વચન ન માન્યું. હનુમાનજી તથા 52 વીર અને ભૂત તથા 64 જોગણીઓ તથા કાલભૈરવ વગેરેને બલિદાન દઈને તેડાવ્યા. તેથી સર્વે આવ્યા ને કહ્યું, “અમને અહીં શા માટે તેડાવ્યા છો? અહીં નજીકમાં સ્વામિનારાયણ ભગવાન વસે છે તેથી અમે સર્વે એનાથી બળીએ છીએ. અમે તો બધા શુદ્ર દેવ છીએ. અમારામાં તારું કાંઈ નહીં વળે અને અમે એની આગળ કશી ગણતરીમાં નથી. માટે જો તારે કલ્યાણ જોતું હોય ને તો એ સ્વામિનારાયણ ભગવાનનો આશરો લે અને એને શરણે જા. તો તારા બધા પાપ બળી જશે. જમપુરીના દુઃખ મટી જશે. માટે અમને રજા દે. નહીં તો તારો જીવ લઈશું.” પછી મગ્નીરામે સર્વને રજા દીધી. તેથી સર્વે જતા રહ્યા. પછી મગનીરામને વિચાર થયો કે, “કલ્યાણ તો સ્વામિનારાયણના પ્રતાપે જ થાય છે. જુઓ ને આ બધા ભૂત પ્રેતો એનાથી બળીને ભાગી ગયા. એ શું મારું સારું કરે? આ દિવસ સુધી મેં પાપ બહુ કર્યા. એનાથી સ્વામિનારાયણ વિના બીજા બચાવનાર નથી.” એમ વિચારીને ખડ અને જોડો મોઢામાં લઈને મહારાજની પાસે આવ્યો. વિચાર કરો. મહારાજને દંડવત પ્રણામ કરી ચરણમાં મસ્તક મૂકી અતિ દીન થઈ ગદગદ કંઠથી સ્તુતિ કરતો થાકો બોલ્યો કે, “હે મહારાજ, હવે મને આપને શરણે લ્યો.” મહારાજ કે, “તું પાપી છો માટે અમે તને નહીં રાખીએ. અહીંથી ભાગી જા.” ત્યારે વારંવાર પ્રણામ કરી તથા પોતાના પાપનો ધિકાર કરીને મહારાજની આગળ અતિશય કરગરવા લાગ્યો. મહારાજને દયા આવી અને કહ્યું, “એક વર્ષ સુધી તમે આ જગ્યાનું વાસીદું કરો.” વાસીદામાં ખબર પડે તમને. ઓલા ગાયનું, ભેંસનું, ઓલા પોદડાની બધું હોય ને એને સાવરણ લઈને સાફ કરે એને વાસીદું કર્યું કહેવાય. પહેલાના સમયમાં ગામડામાં બહેનો સવારે જાગે તો વલોણા કરવાના, વાસીદા કરવાના, કપડા ધોવાના, ઘરના સભ્યોની રસોઈ બનાવવાના, વાસણ ઉઠાવવાના કેટલાં કામ કરવાના, પાણી ભરવા માટે જવાનું. બોલો. અત્યારે તો બહેનોને કોઈ કામ જ નહીં કરવાના. બોલો. હવે તો વાસણ ધોવાનાય મશીન આવી ગયા. બોલો. નાખી દે એટલે વાસણ સાફ થઈ જાય. કપડા ધોવાનાય મશીન આવી ગયા. બધાય મશીન. બોલો. ચકલીમાં આમ કરે તો પાણી આવે આવે. હવે તો સમય જતાં એવા મશીન આવશે ને અમુક આળસુ હસબંડ હશે ને સીધા મશીનમાં નાખી ખબડક ખબડક કરતાં બહાર આવે. પાંચ મિનિટમાં તો. મહારાજ કે, “એક વર્ષ સુધી તમે આ જગ્યાનું વાસીતું કરો. એથી બધાં પાપ બળી જાય છે. લોકો. સેવા કરવાનો આ મહિમા છે. હો. સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં શું કીધું? ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડી જાય તો ગમે એવી મલીન વાસના હોય બળીને ખાક થઈ જાય. બોલો. આ સેવાનો મહિમા છે. ઉકા ખાચર કેવી સેવા કરતા હતા? કયો જોઈ? સવારે સંતો જાગે એ પહેલાં ઠેઠ દાદાના દરબારગઢથી વાળતા વાળતાં ઠેઠ ઘેલા નદી સુધી રસ્તો સાફ કરે. કારણ કે સંતો બધા ઉઘાડા પગે જતાં હોય, કાંટા કાંકરા ન લાગે એટલા માટે. બોલો. એ સમયે આવી ટોયલેટની એવી કાંઈ સુવિધા નહીં. તો વૃદ્ધ કે બીમાર સંતો હોય એના માટે ઓલા માટલા રાખવામાં આવતા. તો ભાઈ સવારે ખાલી કરવા માટે જવું પડે. પાછા ધોઈને સાફ કરીને પાછા ત્યાં મૂકવાના. આવી બધી સેવા કરતા હતા. બોલો. ઉકા ખાચર. ઉકા ખાચર. [સંગીત] [સંગીત] એથી બધાં પાપ બળી જાશે. પછી તમને સાધુ કરશું. સંતો એમ કહે છે કે છ મહિના સુધી જે મંદિર વારે એના જે સંકલ્પ હોય એ ભગવાન પૂરા કરે છે. બોલો. ઓલા ગોંડલમાં એક લવયો હતો. લવયો તો એક હરિભક્તના પત્ની. થોડાક રૂપાળા હશે અને અને આ લવયાને મેર પડતો ન હોય તો મારો દરરોજ મંદિર વારે અને સંકલ્પ કેવો ખબર કરે એ કે આનો પતિ મરી જાય ને આ મને વરે. [સંગીત] તે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી આમ બેઠેલા ને ઓલો મારો લવ્યો મંદિર વારે. તે આ તો ભગવાન જેવા અંતર્યામી સાધુ ગુણાતીતાનંદ સ્વામી. એ લવયાનો સંકલ્પ ભગવાન કરશે. કરશે. અને મારે હારે. છ મહિના સુધી મંદિર વારે ને તો ઓલાને ધણી મરી ગયો ને એના ઘરે બેસવાય. એમ કહી વર્તમાન ધરાવ્યા. પછી મગ્નીરામે એક વર્ષ સુધી જગ્યામાં સેવા કરી. હો. એક વર્ષ સુધી. વિચાર કરો. ત્યારે એનું અંતઃકરણ શુદ્ધ થયું. પછી મહારાજે એને સાધુ કર્યા અને શું નામ રાખવામાં આવ્યું? અદ્વેતાનંદ સ્વામી. સ્વામી. દેવીવાળા મગ્નીરામને સ્વામિનારાયણ ભગવાને માંગરોલમાં સાધુ બનાવ્યા અને નામ રાખવામાં આવ્યું. અદ્વેતાનંદ. આવ્યું. અદ્વેતાનંદ સ્વામી. સ્વામી. “તમે હવે સાધુ સાથે દેશમાં ફરો અને સત્સંગ કરાવો.” ત્યારે એમણે આજ્ઞા માથે ચડાવી. પછી એમણે સંતદાસજીને પૂછ્યું કે, “શ્રીજી મહારાજના સ્વરૂપનો મહિમા મારે કેવી રીતે જાણવો? માટે તમે તે જેમ હોય ને એમ કૃપા કરીને મને સમજાવો.” ત્યારે સંતદાસજી બોલ્યા કે, “આ બ્રહ્માંડના અધિપતિઓ તથા નરનારાયણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા રામચંદ્રજી તથા ઋષભદેવ તથા કપિલદેવ તથા પ્રકૃતિ પુરુષ તથા અક્ષર અને એના અનંત કોટિ મુક્ત એ સર્વે સ્વામિનારાયણને ભજી તેની આજ્ઞા પાડીને સુખીયા થયા છે અને મોટપને પાયમાશ.” એ પ્રમાણે સંતદાસજીએ મહારાજનો મહિમા કહ્યો. તે સાંભળીને અદ્વેતાનંદ સ્વામીને મહારાજનો પાકો નિશ્ચય થયો. પછી સંત ભેગા ફરવા ગયા. પોતાને જેમ સમજાયું હતું એની વાત બીજા આગળ કરી અને ઘણાને સત્સંગ કરાવ્યો. તો વાહલા ભક્તજનો. રુગનાથ ચરણ સ્વામી કૃત શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ત્રણ ભાગમાં છે. તો આપણે પહેલા ભાગમાંથી. ભાગમાંથી. આવા સારા સારા જે ભગવાનના ભક્તોને ભગવાનનો નિશ્ચય દૃઢ થાય, ભગવાનનો વિશેષ મહિમા સમજાય, આપણા જીવનમાં કાંઈક વિશેષ ભગવાનને રાજી કરવાનું બળ મળે એટલા માટે આપણે દર પૂનમે આ સુંદર ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કરતા રહીશું. તો વાહલા ભક્તજનો. હમણાં ત્રણ ચાર દિવસ પાછા બહાર જઉં છું. મહેન્દ્ર ભગતો કેનેડા ગયા છે. એલેમાં કથા હોવાથી કાલે હું. હું સાંજે પ્લેનમાં જઉં છું અને પાછો સોમવારે નહીં પણ મંગળવારે આવવાનું થશે. તો વાહલા ભક્તજનો. તો શનિવારે તમે બધા આવજો. ધૂન કીર્તન કરજો અને ત્યાં જે કથા કરતા હશું એ કથા કદાચ મુકાશે. હનુમાન ચરિત્રની કથા રાખવામાં આવેલી છે. શુક્રવારે સાંજે, શનિવારે સવારે, પછી સાંજે અને રવિવારે સાંજે આ રીતે ચાર વખત કથા રાખવામાં આવેલી. રાખવામાં આવેલી. તો વાહલા ભક્તજનો. હવે ધીમે ધીમે બધા મંદિરોના પાટોત્સવ શરૂ થઈ ગયા છે અને કેટલાય પૂરાય થઈ ગયા. તો હવે પછી આપણા મંદિરનો જ પાટોત્સવ આવશે. એના પહેલાં હ્યુસ્ટનનો આવે છે પણ એ તો દૂર છે એટલે અહીંથી ને તો આપણે કોઈ જવાના છીએ નહીં. એટલે આપણા માટે તો હવે આ લુઈસ વિલનો. જુલાઈએ. થી પાંચ. જુલાઈએ. થી પાંચ. જુલાઈ. પાંચ દિવસનો ઉત્સવ. પહેલી તારીખે શરૂ થશે અને પાંચ તારીખે સવારે અભિષેક સભા બાદ પૂરો થાય છે. તો વાહલા ભક્તજનો. આ રીતે કથા હોવાને કારણે પેલા પાંચ દિવસ જવાનું થયું છે. તો કાલે જશું અને અમારે હસુભાઈ. ખરેખર. ખરેખર. અમારે હસુભાઈ, સુધીરભાઈ, રમેશભાઈ. તમે જુઓ આને સમજું કહેવાય. નકર અમુક પ્રેસિડન્ટ હોય ને અમુક એવું પકડી રાખે ને પછી સંતોની સાથે થોડી ઘણી આંટી પડે ને પછી એકેયને મજા ન આવે. હસુભાઈ, સુધીરભાઈ સમજે કે 12 મહિનામાં મહિનો, દોઢ મહિનો કે બે મહિના સુધી પાટોત્સવ ચાલતાં હોય તો અમુક સમયે એ રીતે સાચવી લે તો સંતોને અને હરિભક્તોને મજા આવે. એટલે અમારે હસુભાઈને મેં વાત કરી કે મહેન્દ્ર ભગત આમ જાય છે અને મારે આ રીતે કથા કરવાનું. તો કે, “તમે કાંઈ ચિંતા કરતા નહીં. તમ ત્યારે જી આવો. શાંતિથી આવજો. અહીંયા બધુ જ અમે સંભાળી લઈશું.” એકવાર હસુભાઈને તાળીઓથી વધાવો. અને અમારે રમેશભાઈને, એના વાઇફ. અહીંયા મંદિરમાં રહી ઠાકોરજીના થાળ આદિક ભગવાનને જગાડવા, પોઢાડવા બધી સેવા કરશે. તો વાહલા ભક્તજનો. આવી રીતે કથા પ્રસંગો હોય એટલે છૂટવું પડતું હોય છે. પણ હસુભાઈ અમારે બહુ સમજણા એટલે એમને પણ ખ્યાલ છે કે આ રીતે કાંઈક એવું નિમિત્ત હોય એટલે સંતોને જવાનું હોય. બાકી તો બારે મહિના આ. તમારે જે રીતે જેલ હોય ને આ એક જેલ જ કહેવાય. હો. “તમે 15 દિવસ અહીંયા ઘર મૂકીને આવો.” હાલો. 15 દિવસ અહીંયા મંદિરમાં ને મંદિરમાં રહેવાનું. અમારી હારે ને હરે મંગળદાસ તમારે ઘરે કોઈ કામ નથી ને તો આવતા રહો. હાલો. 15 દિવસ. ડોશી યાદ ન આવે તો મને કહેજો. હાલો. [પ્રશંસા] તો ચાલો ત્યારે ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ રાજની જય. [સંગીત] [સંગીત] સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવને દિવ્ય દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણદેવ. તથા રાધાકૃષ્ણદેવ. તથા શ્રી નારાયણદેવ, શ્રી રામચંદ્રજી ભગવાન તથા મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમપૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વહારી સ્વામી તથા હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ, બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે પૂનમની. આજે પૂનમની. સભામય સ્વામીએ. સભામય સ્વામીએ. ભગવાનના ખૂબ સુંદર દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવ